એક સામાન્ય માણસ ને હંમેશા એના ભવિષ્ય ચિંતા સતાવતી રહેતી હોય છે. બાળકો ને ભણવાના, એમના લગ્ન, એમનું લાલન પાલન. ચિંતા એ વાત ની પણ થતી હોય છે કે ઘરના કમાનાર વ્યકતિ ની ગેરહાજરી માં ઘર કેવી રીતે ચાલશે. તો મિત્રો આજે તમારા પ્રશ્નો નું સમાધાન આજે હું આપી રહ્યો છું. આજે તમને જણાવીશ એલ આઈ સી ની પોલિસી '''જીવન ઉત્સવ પોલિસી - Jeevan Utsav Policy LIC''. આ એક ખુબ સરસ પોલિસી છે. જે તમને નાના અમથા રોકાણ માં સારું એવું વીમા કવચ પૂરું પાડે છે. તો ચાલો આજે સમજીયે આખી આ પોલિસી. આ પોલિસી ની અંદર અલગ અલગ ઉમર અનુસાર વાર્ષિક આવક મળવા પાત્ર છે દા.ત.: (1) જો તમે માસિક રૂ 3500 નું રોકાણ 15 વર્ષ માટે કરો છો તો તમને 18 માં વર્ષે રૂ 62,500 વાર્ષિક તમારા ખાતામાં LIC દ્વારા જમા કરવામાં આવશે. આતો થઇ વાર્ષિક આવક ની વાત હવે વીમા ની વાત કરું તો કુદરતી મૃત્યુ ના કિસ્સા માં રૂ 6,50,000 અને આકસ્મિક મૃત્યુ ના કિસ્સા માં રૂ 12,75,000 તમારા પરિવાર ને મળવા પાત્ર રહેશે (સમય અનુસાર રકમ માં વધારો થાય છે માટે વધુ માહિતી માટે સંપર્ક કરો મોં.9737086358) (2) જો તમે માસિક રૂ 4500 નું રોકાણ 15 વર...
નમસ્કાર મિત્રો મારા બ્લોગ પાર આપણું સ્વાગત છે. તમે જે શીર્ષક વાંચી ને અમારા બ્લોગ પર આવ્યા જે એ બદલ ખુબ ખુબ અભિનંદન કેમ કે તમે એક નાનકડા રોકાણ પર ખુબ જ સરસ રીટર્ન મળશે. હું જયદીપ સોલંકી તમને જણાવવા જઈ રહ્યો છું ભારત ની સૌથી વિશ્વાસ પાત્ર કંપની એલ. આઈ. સી. ની એક પોલિસી જે તમને માત્ર રૂ 1,000 ના રોકાણ પર તમને રૂ 2,44,000 નું રીટર્ન આપશે અને સાથે સાથે આજીવન વીમો તો ખરો જ. તો ચાલો વધુ વાત કરીયે આ પોલિસી ની (Best LIC Policy). ભારત ની સૌથી પ્રચલિત વીમા કંપની એલ એ સી દ્વારા એક પોલિસી કે જેનું નામ છે ''ન્યુ જીવન આનંદ - New Jivan Anand Policy From LIC'' કે જેમાં રોકાણકાર ને માત્ર વીમો નથી મળતો પણ સારું એવું રીટર્ન પણ મળે છે. આ પોલિસી અંતર્ગત તમારી ઉમર 18 થી 50 વર્ષ ની હોવી જોઈએ, જો હાલ તમારી ઉમર 22 વર્ષ ની છે તો તમારે માત્ર રૂ 1,000 દર મહિને પ્રિમયમ પેટે ભરવાના રહેશે તથા તમે તમારી સવલત મુજબ દર 3 મહિને, દર 6 મહિને કે વાર્ષિક પ્રિમયમ પણ ભરી શકો છો. હવે આગળ વાત કરીયે એના ફીચર્સ ની તો એમાં એવું છે કે તમારું મૃત્યુ જો કુદરતી રીતે થાય છે તો તમારા પરિવાર ને લગભગ રૂ 2 લાખ સુધી મળે છે. ...